Ticker

6/recent/ticker-posts

ભારતીય અર્થતંત્ર અને આયોજન

૧ ભારત આઝાદ થયો ત્યારે ભારતીય અર્થવ્યવસ્થા કેવી હતી?

- પછાત


૨ ભારતમાં પંચવર્ષીય યોજનાનો પ્રારંભ ક્યારથી થયો?

- ૧૯૫૧


૩ ભારતની નવી આર્થીક નીતિ ક્યારે ઘડાઈ?

- ૧૯૯૧


૪ નવી આર્થિક નીતિના સૂત્રો કયા કયા હતા?

- ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ


૫ ડૉ આમર્ત્યસેનના માટે ગરીબ એટલે કોણ?

- એકાદ વ્યક્તિ તેણે જતન કરેલા મૂલ્યો અનુસાર જીવી ના શકે એટલે ગરીબ


૬ વિશ્વની કેટલી વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે?

- ૩૫%


૭ ભારતમાં કેટલા લોકો નિરપેક્ષ ગરીબ જીવે છે?

- ૪૬%


૮ ગરીબીનું વર્ગીકરણ કેટલા જૂથમાં કરવામાં આવે છે?

- ત્રણ


૯ ભારતના કેટલા લોકો ભયાનક ગરીબીમાં જીવે છે?

- ૧૦ કરોડ


૧૦ કોને નિકટનો સંબંધ છે?

- ગરીબી અને સામાજિક વિષમતા


૧૧ ૨૦૧૨ના વાર્ષિક અહેવાલ અનુસાર ભારતમાં ગ્રામીણ ગરીબીનું પ્રમાણ કેટલું છે?

- ૨૫.૭%


૧૨ દેશની વસ્તીમાં દર વર્ષે સરેરાશ કેટલા ટકાનો વધારો છે?

- ૨.૨%


૧૩ ભારતમાં કેટલા પ્રકારની બેકારી છે?

- બે


૧૪ સમાજમાં કેટલા વર્ગ સર્જાય છે?

- બે


૧૫ ભારતમાં આજે કેટલા ટકા પુરુષો નિરક્ષર છે?

- ૨૫%


૧૬ ગ્રામ્ય યુવકોને સ્વરોજગાર માટે તાલીમ કાર્યક્રમ ક્યારે શરુ કરવામાં આવ્યો?

- ૧૯૭૯


૧૭ સ્વર્ણજયંતી ગ્રામ સ્વરોજગાર યોજના ક્યારે શરુ કરવામાં આવી?

- ૧૯૯૯

૧૮ પ્રધાનમંત્રી ગ્રામોદય યોજના ક્યારે શરુ થયો?

- ૨૦૦૦ - ૨૦૦૧

૧૯ સામાજિક સહાયનો રાષ્ટ્રીય કાર્યક્રમની શરૂઆત ક્યારે કરી?

- ૧૫ ઓગસ્ટ


૨૦ ગંગા કલ્યાણ યોજના ક્યારથી શરુ થઇ?

- ૧૯૯૭


૨૧ ગરીબીની સમસ્યાનું મુખ્ય કારણ છે?

- વસ્તી વધારો


૨૨ ૨૦૧૦માં બેકારીનો દર કેટલો હતો?

- ૬.૬%


૨૩ ખેતની મોસમ ક્યાંથી કયા સુધી હોય છે?

- વાવણીથી લણણી


૨૪ પ્રચ્છન્ન કે છૂપી બેકારી એટલે શું?

- સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોવી તે


૨૫ શહેરી બેરોજગારીની સમસ્યા કેટલા પ્રકારની જોવા મળે છે?

- બે


૨૬ સમાજની કેટલીક વ્યક્તિ કોઈપણ કારણોસર પોતાની ઈચ્છાએ રોજગાર વગર રહેવું પસંદ કરે છે? - ઐચ્છિક બેરોજગારી


૨૭ ગંભીર સ્વરૂપની બેરોજગારીને શું કહે છે?

- લાંબા સમયગાળાની બેરોજગારી


૨૮ વ્યક્તિની ગતિશીલતાના અભાવને કારણે સર્જાનારી બેરોજગારીને શું કહે છે?

- ઘર્ષણાત્મક બેરોજગારી


૨૯ ચક્રાકાર બેરોજગારી શાને કારણે સર્જાય છે?

- તેજી મંદીને કારણે


૩૦ કામચલાઉ બેરોજગારી કયા ક્ષેત્રે જોવા મળે છે?

- ખેતીક્ષેત્રે


૩૧ તાંત્રિક બેરોજગારીને બીજા કયા નામે ઓળખાય છે?

- સંરચનાત્મક


૩૨ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સૌથી વધુ વપરાશ કયા રાજ્યોમાં થાય છે?

- પંજાબ અને ગુજરાત


૩૩ આયોજન શબ્દના કેટલા અર્થ કરી શકાય?

- બે


૩૪ રોકાણ સબસીડી યોજના ક્યારથી અમલમાં મૂકી?

- ૧૯૭૦


૩૫ ઇંગ્લેન્ડ અને અમેરિકામાં કેવી અર્થવ્યવસ્થા છે?

- મુક્ત મૂડીવાદી


૩૬ ટૂંકાગાળાનું આયોજન કેટલા વર્ષનું હોય છે?

- એકથી ત્રણ વર્ષનું


૩૭ રચનાત્મક આયોજન કયા દેશમાં કરવામાં આવ્યો?

- રશિયા


૩૮ અર્થનો શો અર્થ થાય?

- ઉદેશ્ય


૩૯ અર્થશાસ્ત્ર એટલે શું?

- આર્થિક પ્રવૃતિઓનું અભ્યાસ કરતુ શાસ્ત્ર


૪૦ અર્થવ્યવસ્થાના કેટલા ક્ષેત્રો છે?

- બે


૪૧ અર્થશાસ્ત્ર વાસ્તવિક રીતે શું છે?

- નીતિશાસ્ત્ર


૪૨ હાલ ભારતમાં કઈ અર્થવ્યવસ્થા અમલમાં છે?

- મિશ્ર અર્થતંત્ર


૪૩ કુલ ઘરેલું પેદાશમાં ભારતનું સ્થાન કેટલામું છે?

- ત્રીજું


૪૪ આર્થિક સુધારો ક્યારે લાગુ પડ્યો?

- ૧૯૯૧


૪૫ સમાજવાદી અર્થવ્યવસ્થાનો ખ્યાલ કોણે રજૂ કર્યો?

- કાર્લ માર્કસ


૪૬ ભારતીય અર્થવ્યવસ્થાનો ઇતિહાસ કયા નામે ઓળખાય છે?

- ભારતીય આયોજન પંચનો ઇતિહાસ


૪૭ આયોજનના અંગો કેટલા છે?

- આઠ

૪૮ લાંબાગાળાનું આયોજન કેટલા સમયનું હોય છે?

- ૧૦, ૧૫ કે ૨૦ વર્ષનું


૪૯ સામ્યવાદી આયોજન સાધનો કોની માલિકીના હોય છે?

- રાજ્યની


૫૦ નીતિ આયોગની સ્થાપના ક્યારે થઇ?


૫૧ આયોજન પંચના હાલના અધ્યક્ષ કોણ છે?

- નરેન્દ્ર મોદી


૫૨ હાલના ઉપાધ્યક્ષ કોણ છે?

૫૩ પ્રથમ પંચવર્ષીય યોજના ક્યારથી અમલમાં આવી?

- ૧૯૫૧


૫૪ પ્રથમ પંચવર્ષીય યોજના કઈ યોજના આધારિત હતી?

- હેરોડ ડોમર


૫૫ કઈ યોજનામાં કામના બદલામાં અનાજ કાર્યક્રમની શરૂઆત થઇ?

- પાંચમી


૫૬ કઈ યોજના દરમિયાન ૬ બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું?

- છઠ્ઠી


૫૭ સ્પીડ પોસ્ટ વ્યવસ્થાની શરૂઆત ક્યારે થઇ?

- ૧૯૮૬


૫૮ સેબીની રચના ક્યારે થઇ?

- ૧૯૮૮


૫૯ નીતિ આયોગની સ્થાપના કયારે થઇ?

- ૧ જાન્યુઆરી ૨૦૧૫


૬૦ નીતિ આયોગના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા?

- અરવિંદ પનગઢિયા


૬૧ નીતિ આયોગના હાલના અધ્યક્ષ કોણ છે?

- નરેન્દ્ર મોદી 

Post a Comment

0 Comments